" જગત તાત ફાઉન્ડેશન કોઇ પણ પ્રકારના નાત/જાત/ધર્મના ભેદભાવ વગર કિસાનોને સામાજિક,આર્થિક,શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસમાં તત્પર છે."
" કિસાન ભાઇઓને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં જરૂરી માર્ગદર્શન માટે આ સંગઠન હંમેશા તત્પર છે."
" આ ફાઉન્ડેશનનો હેતુ કિસાનોના વિકાસ અને એમની કૃષિ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રગતિ થાય એ છે."

18 જુલાઈ, 2017

કાશ કે આપડુ મજબુત સંગઠન હોત તો આપણે જ દેશ ના વડાપ્રધાન ને રાષ્ટ્રપતી નક્કિ કરી શક્તા હોત પણ આપણુ મજબુત સંગઠન નહી હોવાથી આપણે જ આપણે પેદા કરેલ વસ્તુ ના ભાવ પણ આપડે નક્કિ નથી કરી શક્તા તેથી મોટી દુ:ખ ની વાત બીજી શુ હોઇ શકે આપણ ને પણ મોટી મોટી ડીંગો હાકનાર નેતાઓ જ પસંદ છે બાકી આપડા માટે નાના કામ કરનાર ને આપણે જ્યારે સ્વિકારી છુ ને ખોટી મોટી મોટી વાતો કરનાર રાજકીય લાભ લેવા ઉગી નિકળતા રાજકીય ખેડુત આગેવાનો ને જાકારો નહી આપીયે ત્યા સુધી પરિસ્થીતી બદલવી મુશ્કેલ છે .....જય કિસાન 
ખેડુત હિતા ની વાત હોવાથી જે કોઇ ખેડુતો ના હિત મા કામ કરવા માંગતા ને સત્ય નો ફેલાવો કરવા માંગતા હોઇ તો પોસ્ટ જરુરથી શેર કરશો....
કહુ ના થાય તો જય કિસાન કોમેંટ મા કહી ખેડુત જીવે છે તેનો અહેશાસ કરાવશો....#જયકિસાન